તા- 4-9-2005 ના રોજ અમદાવાદના ગજ્જર હોલમાં ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની 450 જટલી ગઝલો “ગઝલ-સંહિતા” નામે 5 ભાગમાં પ્રકટ થઇ છે. આ પ્રકાશન અને આનુસાંગિક જવાબદારી કવિનાં તીવ્ર ચાહકો અને નજીકનાં મિત્રોને આભારી છે. સમગ્ર સંગ્રહ નીચેનાં સરનામેથી મળી શકશે. (મૂલ્ય: 300 Rs)
સહ્રદય પ્રકાશન
714, આનંદ મંગલ -3
ડોક્ટર્સ હાઉસની સામેની ગલી
આંબાવાડી, અમદાવાદ-380006
Phone: 079-26861764, 26404365
Mobile: 09898421234, 09327022755
Thank you very much SV.
ખૂબ ખૂબ આભાર