તમને ટપાલમાં કાગળ નહીં,
ફૂલ મોકલવાનું મન થાય છે.
અને …. જ્યારે તમને ફૂલો મળશે
ત્યારે એ કરમાઇ ગયાં હશે -
અત્યારે
તમારા વિનાની
મારી સાંજની જેમ.
– જગદીશ જોષી(Jagdish Joshi – Malashae tyare. Poems in Gujarati. Literature and art site)
તમને ટપાલમાં કાગળ નહીં,
ફૂલ મોકલવાનું મન થાય છે.
અને …. જ્યારે તમને ફૂલો મળશે
ત્યારે એ કરમાઇ ગયાં હશે -
અત્યારે
તમારા વિનાની
મારી સાંજની જેમ.
– જગદીશ જોષી(Jagdish Joshi – Malashae tyare. Poems in Gujarati. Literature and art site)
નાની પણ સરસ મજાની વાત…
આ વિવેકભાઇની વાત ને copy – paste જ કરી દઉં તો ચાલે ??
ખરેખર, કક્ત થોડા શબ્દોમાં તો કવિએ પ્રિયજન વગરની સાંજ વિષે કેટલું બધુ કહી દીધું ..!!
તમારા વિનાની
મારી સાંજની જેમ…..
jsn meenaben chheda are you from Abu Dhabi? Do you remember me?
નાનકડી વાતમાં મોટો સંદેશો